કચ્છના નેરમાં પરિવાર પર હુમલો, મનદુઃખ રાખી કરાયો હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કચ્છના નેરમાં પરિવાર પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. મંદિરના પ્રાણ પ્રતીષ્ટામાં આવેલા પરિવાર પર મનદુઃખ રાખી આ હુમલો કરાયો છે. હુમલો કરનાર 16 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram