કોંગ્રેસના આ સાંસદે મોરવાહડફની ચૂંટણી અંગે ચૂંટણી પંચને કર્યા સવાલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 09:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોંગ્રેસ(Congress)ના સાંસદ નારણ રાઠવા(Naran Rathwa)એ ચૂંટણી પંચ પર સવાલ કરતા કહ્યું કે, જો ગાંધીનગર મનપાની ચૂંટણી મોકુફ રાખવામાં આવી શકતી હોય તો મોરવાહડફની પેટાચૂંટણી કેમ ન રાખી શકાય.આ પેટાચૂંટણી 17 એપ્રિલે યોજાવાની છે.