કોરોના કેસ રાજ્યમાં વધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, લોકો ગાઈડ લાઈનનુ પાલન કરે

કોરોના કેસ રાજ્યમાં વધી રહયા છે. આ વધતા કેસને જોતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,, કેસ વધવાના કારણે તંત્ર ચિંતિત છે. લોકો ગાઈડલાઇનનું પાલન કરે. માસ્ક પેહરે. વિદેશથી આવતા મુસાફરો પર ચાંપતા નજર રાખવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola