ફટાફટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, કેટલા દર્દીઓએ આપી કોરોનાને મ્હાત?,જુઓ મહત્વના સમાચાર

રાજ્યના 18 જિલ્લા અને બે મહાનગરોમાં કોરોના(Corona)નો એક પણ નવો કેસ(Case) નોંધાયો નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછા 76 કોરોનાના કેસ નોંધાયા અને 190 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર(Recovery Rate) 98.47 ટકા થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola