ફટાફટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, કેટલા દર્દીઓએ આપી કોરોનાને મ્હાત?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 09:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના 18 જિલ્લા અને બે મહાનગરોમાં કોરોના(Corona)નો એક પણ નવો કેસ(Case) નોંધાયો નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછા 76 કોરોનાના કેસ નોંધાયા અને 190 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર(Recovery Rate) 98.47 ટકા થયો છે.