ફટાફટઃકોરોનાનો રિકવરી રેટ થયો 90.92 ટકા,એક દિવસમાં કેટલા લોકો થયા વેક્સિનેટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 09:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે અને 44 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 90.92 ટકા થયો છે.રાજ્યમાં એક દિવસમાં 2 લાખ 28 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી છે.