ફટાફટઃરાજ્યના 12 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, વેક્સિનેશનમાં ઘટાડો,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jun 2021 09:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના 12 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)નો એક પણ કેસ નોંધાયો નથી અને આ સાથે 431 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 98.28 ટકા થયો છે. રાજ્યમાં વેક્સિન(Vaccine)ની ઘટ હોવના કારણે રસીકરણ ઘટ્યું છે.