અરવલ્લીના મોડાસામાં આ કારણે ગણપતિ મંદિર બંધ કરવાનો લેવાયો નિર્ણય,જુઓ વીડિયો

Continues below advertisement

અરવલ્લીના મોડાસાના પ્રસિદ્ધ મનોકામના સિદ્ધ ગણપતિ મંદિરના પૂજારી સહિત પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ મંદિર 10 દિવસ સુધી બંધ રહેશે. આ સાથે મહાદેવજી અને હનુમાનજી મંદિર પણ બંધ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram