રાજ્યસભાના સાંસદ અને ભાજપ નેતા નરહરી અમીન કોરોનામુક્ત થયા હતા. નરહરી અમીનના પત્ની પણ છ દિવસની સારવાર બાદ સ્વસ્થ થયા છે. હજુ એક સપ્તાહ સુધી દંપત્તિ હોમ ક્વોરેન્ટાઇન રહેશે.