36 કલાકમાં જ કોરોના સંક્રમિત દંપત્તિનું મોત, અનાથ પુત્રને સહાય આપવા સરકાર પાસે માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jun 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાના સુરજ કરાડી ગામમાં દંપતી કોરોના સંક્રમિત થતાં મૃત્યુ પામ્યા હતા. 15 વર્ષનો કિશોર માતા-પિતાને ગુમાવી અનાથ થયો છે.