Cyclone Tauktae થી ગુજરાતના દરિયાકાંઠે કેટલી ઝડપે ફૂંકાશે પવન? દરિયામાં કેટલા મીટર ઉંચા ઉછળશે મોજા?

તૌકતે વાવાઝોડાની સૌરાષ્ટ્રના દરિયામાં ભારે અસર જોવા મળી રહી છે. વેરાવળના દરિયામાં ભારે કરંટના કારણે પાંચથી સાંત ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ગુજરાતના દરિયા કાંઠે 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડાને પગલે દરિયામાં ચાર મીટર સુધીના ઉંચા મોજા ઉછળશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola