રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ કયા વિસ્તારના ખેડૂતોને કેટલા કર્યા પાયમાલ?,જુઓ વીડિયો
Continues below advertisement
તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા છે.રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ, ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેતીને ભારે નુકસાન કર્યું છે.દક્ષિણ ગુજરાતમાં 200 કરોડથી વધુના પાકને નુકસાન થયાનો અંદાજ છે.
Continues below advertisement