દાહોદઃ બિલ્ડરે કર્યો ગળેફાંસો ખાઈને આપઘાત, આપઘાતનું કારણ હજું અકબંધ

દાહોદ(Dahod)માં બિલ્ડરે(builder) અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રિધમ સોસાયટી(Rhythm Society building)ના મકાનમાં રહેતા 42 વર્ષીય જયરાજ અગ્રવાલે આપઘાત કર્યો છે. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola