દાહોદઃ ભુલવણમાં ધાર્મિક પ્રસંગ કેવી રીતે ફેરવાયો માતમમાં, શું બન્યું હતું?
abp asmita
Updated at:
15 Dec 2021 01:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદના ભુલવણમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્ય પછી સાત લોકોના મોત થયા છે. જાતરની વિધિ બાદ નોનવેજ ખાધ્યા પછી તબિયત લથડી હતી. બકરાનું અડધુ મટન પૂજાના સ્થળે કેટલા લોકોએ આરોગ્યુ હતું.