રાજ્યના આ જિલ્લામાં 30 એપ્રિલ સુધી સાંજે ચાર વાગ્યા પછી બજાર બંધ રાખવાનો નિર્ણય, જુઓ વીડિયો

Continues below advertisement

આણંદ(Anand)માં બેકાબુ કોરોનાને અટકાવવા માટે જિલ્લામાં નગરપાલિકામાં 30 એપ્રિલ સુધી સાંજે ચાર વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 19 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram