રાજ્યમાં સવા વર્ષમાં પહેલી વખત નોંધાયા નવા 76 કેસ, કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 09:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના(Corona)નું સંક્રમણ ઘટી રહ્યું છે. સવા વર્ષમાં રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના નવા માત્ર 76 કેસ(Case) જ નોંધાયા છે. આ સાથે શનિવારે વધુ 190 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં બે મનપા અને 18 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.