નર્મદાની જળ સપાટીમાં ઘટાડો, એક મહિનામાં 9.68 મીટરની ઘટાડો

નર્મદાની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. એક મહિનામાં 9.68 મીટરની ઘટાડો જોવા દેખાયો છે. હાલ ડેમમાંથી નદીઓમાં પાણી છોડાઈ રહ્યું છે. જો વરસાદ આવશે તો ફરી સપાટી ફૂલ થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola