સરકારના દાવા છતાં 53 ગામડાઓમાં અંધારપટ્ટ, વાવાઝોડા બાદ ગીર સોમનાથને હજુ હાલાકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2021 01:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌક્તે વાવાઝોડાના આટલા દિવસ વિત્યા બાદ પણ ગીર સોમનાથમાં વીજળી ગુલ છે. લોકોને વીજ પુરવઠો નથી મળી રહ્યો.