ગીરના લોકોને સહાય કરવા માટે રાજભા ગઢવીએ માંગી મદદ
ગીરના નેસ વિસ્તારમાં તૌક્તે વાવાઝોડાએ વેરેલા વિનાશની તસ્વીરો હજુ જેમની તેમ છે. લોકોના રહેઠાણ તથા ખેતીને મોટું નુકસાન થયું છે.
ગીરના નેસ વિસ્તારમાં તૌક્તે વાવાઝોડાએ વેરેલા વિનાશની તસ્વીરો હજુ જેમની તેમ છે. લોકોના રહેઠાણ તથા ખેતીને મોટું નુકસાન થયું છે.