રાજકોટના લોધિકા તાલુકાના ઢોલરા ગામે ખેડૂતની હાલત કેમ બની કફોડી ?
24 May 2021 01:57 PM (IST)
તૌક્તે વાવાઝોડાએ રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતની સ્થિતિ દાયનીય બની છે.
Sponsored Links by Taboola