દેવભૂમિ દ્વારકાનું જગત મંદિર જન્માષ્ટમી પર શ્રદ્ધાળુઓ માટે રહેશે બંધ, જુઓ ગુજરાતી ન્યૂઝ

જન્માષ્ટમી પર દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka)નું જગત મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. માત્ર પૂજારી પરિવાર અને વહીવટી પ્રશાસન કૃષ્ણજન્મની ઉજવણી કરશે. સાદગીથી કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola