આજે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી લેવાશે, સરકાર અને શૈક્ષિક સંઘ આમને સામને

Continues below advertisement

શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે એક તરફ જ્યાં રાજ્ય શિક્ષણ વિભાગે( state education department ) શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ લેવાનો નિર્ણય કર્યો છે. આજ સર્વેક્ષણને લઈને સરકાર અને શૈક્ષિક સંઘ આમને સામને છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram