દીવ: કોરોના સંક્રમણ કાબૂમાં આવતા ગણેશોત્સવ માટે મંજૂરી, 10થી 20 સપ્ટેબર સુધી કલમ 144 લાગૂ

દીવમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતા ગણેશોત્સવ માટે મંજૂરી અપાઈ છે. જેના માટે પ્રશાસને કડક નિયમ બનાવ્યા છે. 10થી 20 સપ્ટેબર સુધી કલમ 144 લાગૂ કરાઇ છે. સોશલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરાઇ છે.  વિસર્જન સમયે વેક્સિન લેનાર 5 લોકોને જ મંજૂરી આપાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola