વેક્સિનેશન બાદ પણ માસ્ક મુક્ત તો નહીં જ થઇ શકાયઃ ડોક્ટર કાર્તિક પરમાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ કેડિલાના બાયોટેક પાર્ક બાદ હૈદરાબાદ જવા રવાના થયા હતા. ઝાયડસમાં બની રહેલી ઝાયકોવ-ડી વેક્સિન અંગે વડાપ્રધાન મોદીએ માહિતી મેળવી હતી. ડોક્ટર કાર્તિક પરમારે કહ્યું હતું કે, વેક્સિન લીધા બાદ પણ ત્રણ-ચાર મહિના સતર્ક રહેવું પડશે.