'દ્વારકા સંપૂર્ણપણે શાકાહારી નગરી બને', કોનું છે આ નિવેદન?, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Nov 2021 10:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વામી નારાયણનંદજીએ નિવેદન આપ્યું છે કે, દ્વારકા સંપૂર્ણપણે શાકાહારી નગરી બનાવવી જોઈએ. સ્વામી નારાયણનંદજીએ માંગ કરી છે કે અન્ય શહેરોની જેમ દ્વારકામાં પણ જાહેર સ્થળોએ નોનવેજ અને ઈંડાનું વેચાણ બંધ કરવું જોઈએ.