રાજ્યમાં વેક્સિનેશન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું, કેટલા લોકોને અપાયા બન્ને ડોઝ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 04:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના વેક્સિનેશન(vaccination) અંગે નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister) નીતિન પટેલે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યના ત્રણ કરોડ 1 લાખ 74 હજાર 789 લોકોને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપી દેવાયો છે.