શિક્ષકોની ભરતીને લઇને ગુજરાત વિધાનસભામાં શિક્ષણમંત્રીએ શું આપ્યો જવાબ?

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે છે. તાપી અને વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મંજૂરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી હોવાની વાત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola