સરદાર પટેલની 145મી જયંતિ પર કેવડિયામાં એકતા પરેડ યોજાઇ

Continues below advertisement
સરદાર પટેલની 145મી જયંતિ પર કેવડિયામાં એકતા દિવસ સમારોહમાં વડાપ્રધાન મોદી સામેલ થયા હતા. એકતા પરેડ અગાઉ PMએ ટ્વીટ કરી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સરદાર જયંતીએ દેશને એકતા શપથ  અપાવ્યા હતા. એકતા પરેડમાં દેશના જવાનો અને કોરોના વૉરિયર્સને PMએ સલામી આપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram