સુરેન્દ્રનગરના આ ગામના તબીબ ભરતસિંહ પરમારે રજૂ કર્યુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2021 03:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાકાળમાં સુરેન્દ્રનગરના રાજસીતાપુરના તબીબ ભરતસિંહ પરમાર છેલ્લા કેટલાય વર્ષોથી માત્ર 70 રૂપિયાની ફીમાં સારવાર કરી રહ્યાં છે. તેમણે સેવાના ધ્યેયથી ક્લિનીક ચલાવતા હોવાનો દાવો કર્યો છે.