સુરેન્દ્રનગરના આ ગામના તબીબ ભરતસિંહ પરમારે રજૂ કર્યુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ, જુઓ વીડિયો

કોરોનાકાળમાં સુરેન્દ્રનગરના રાજસીતાપુરના તબીબ ભરતસિંહ પરમાર છેલ્લા કેટલાય વર્ષોથી માત્ર 70 રૂપિયાની ફીમાં સારવાર કરી રહ્યાં છે. તેમણે સેવાના ધ્યેયથી ક્લિનીક ચલાવતા હોવાનો દાવો કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola