અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી કૃષિ સહાય યોજનાનો લાભ લેવા ખેડૂતોની કતાર લાગી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી જિલ્લામાં પડેલા અતિશય પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ખેડૂતોના કપાસ,તલ મગફળી અને કઠોળ સહિતના પાકોને મોટું નુકશાન થયું છે. આ નુકશાનીના વળતર ચૂકવવા માટે સરકારે મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના બહાર પાડી છે. જેના રજીસ્ટ્રેશન માટે અમરેલી જિલ્લાની ગ્રામપંચાયતોમાં ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે. અહી મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે પહોંચી રહ્યા છે.