અમરેલીમાં વીજળીની સમસ્યા મામલે ખેડૂતોએ હોબાળો મચાવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમરેલીમાં વીજળીની સમસ્યા મામલે ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ખેડૂતોએ રામધૂન બોલાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અમરેલીમાં વીજળી પૂરતા પ્રમાણ ન મળતા ખેડૂતોએ હોબાળાઓ મચાવ્યો છે. ઓઉરટી વીજળી મળવાના કારણે ખેતીને નુકસાન થતું હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram