ફટાફટ: જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 11 કેસ, તંત્ર થયું સતર્ક, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
10 Dec 2021 10:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 11 કેસ નોંધાયા. તંત્ર થયું સતર્ક. કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે જામનગર. ભાજપમાં પાટીદાર સમાજમાંથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ કરાયા હતા. તેમને પાછા ખેંચવાની માંગ કરાઈ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના આદેશની અવગણના. જયપુર કોંગ્રેસના સભ્યોની યાણી માંગી હતી છતાં કોંગ્રેસ દહાર સભ્યોએ ન સોંપી યાદી.