ફટાફટઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે કેદારનાથમાં ફસાયા અનેક ગુજરાતી પ્રવાસી
Continues below advertisement
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે કેદારનાથમાં અનેક ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે. કેદારનાથ દર્શન કરવા ગયેલા યાત્રીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Continues below advertisement