ફટાફટઃ રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂના સમયમાં કરાયો ઘટાડો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
29 Oct 2021 07:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 1 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ રહેશે. 100 ટકા ક્ષમતા સાથે થિયેટર ખોલી શકાશે.