ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછા નોંધાયા કોરોનાના કેસ, કેટલા દર્દી થયા રિકવર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 09:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછા 21 કેસ નોંધાયા છે. આ સાથે 29 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આટલું જ નહીં 19 જુલાઈ બાદ રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. રાજ્યના 26 જિલ્લા અને ચાર મહાનગરોમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.