ફટાફટઃ પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ અંગે હાર્દિક પટેલે શું આપ્યું નિવેદન?; જુઓ મહત્વના સમાચાર

પાટીદાર આંદોલન વખતે પાટીદારો પર થયેલા કેસ 23મી માર્ચ  સુધી પરત ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આંદોલન કરવાની ચીમકી આપી છે. સીએમના વચનો બાદ પણ કેસ પરત ન ખેંચાયા હોવાનો લગાવ્યા આરોપ. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola