ફટાફટઃ અમદાવાદમાં ક્યારે થશે ચોમાસાનું આગમન?,મુંબઈમાં અપાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં 17 જૂન બાદ ચોમાસા(Monsoon)નું આગમન થઈ શકે છે. મુંબઈ(Mumbai)માં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.કોરોનાની સારવાર માટે વપરાતી દવાઓ અને સાધનો પરના જીએસટી દરને ઘટાડવાની આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram