જૂનાગઢઃ ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કરી માલધારીઓની મદદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 03:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ગીરમાં આવેલા અલગ-અલગ નેસડાની મુલાકાત લીધી હતી. વાવાઝોડા બાદ માલધારીઓ અને પશુઓની હાલત કફોડી થઇ છે ત્યારે રાજભા ગઢવીએ ત્યાં જઈને માલધારીઓના ખબર અંતર પૂછી અને સાંત્વના આપી હતી. સાથે જ માલધારી ભાઈઓને રાશન કીટ અને પશુઓ માટેના ખોળનું વિતરણ કર્યું હતું.