સમગ્ર ગુજરાતને કેશુભાઇ પટેલની ખોટ પડશેઃ CM રૂપાણી

Continues below advertisement

 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણી દુખ વ્યક્ત કરતા કહ્યું કે, સમગ્ર ગુજરાતને કેશુભાઇ પટેલની ખોટ પડશે. ઇશ્વર એમના આત્માને સદગતિ આપે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram