ગાંધીનગરઃ ફક્ત 50 મણ જ ચણાની ખરીદી કરવાના પરિપત્ર પર કિસાન સંઘે ઉઠાવ્યા સવાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સોમવારથી સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરશે. ખાતેદારદીઠ 50 મણ ચણાની ખરીદી કરાશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે માટે 200 મણ ચણા ખરીદાય તેવી કિસાન સંઘની માંગ છે. ગત વર્ષે 125 મણ ચણાની ખરીદી કરી હતી. જો કે રજિસ્ટ્રેશનમાં કેટલી ખરીદી કરવી તેની નથી કરાઈ કોઈ ચોક્કસાઈ.