ગાંધીનગર: કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી પ્રથમ ક્રમે શપથ લેશે, રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમ શરુ

કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી પ્રથમ ક્રમે શપથ લેશે. મોટાભાગે નવા ચહેરાઓ જોવા મળી રહયા છે. જીતુ વાઘની, મુકેશ પટેલ આ ઉપરાંત મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે. રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમ શરુ કરાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola