કોરોના ગાઈડ લાઇન સાથે ગણેશોત્સવ-જન્માષ્ટમીની ઉજવણી કરી શકાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાની સાથે સરકારે ગણેશોત્સવ અને જન્માષ્ટમીની ઉજવણી કરવા છૂટ આપી છે. ગણેશ મંડળ 4 ફૂટની ગણેશ પ્રતિમા બેસાડી શકશે. દર્શન કરવા આવતા લોકોની વચ્ચે સોશલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ વ્યવસ્થા કરવામાં આવે. દર્શનાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.