કોરોના ગાઈડ લાઇન સાથે ગણેશોત્સવ-જન્માષ્ટમીની ઉજવણી કરી શકાશે

કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાની સાથે સરકારે ગણેશોત્સવ અને જન્માષ્ટમીની ઉજવણી કરવા છૂટ આપી છે. ગણેશ મંડળ 4 ફૂટની ગણેશ પ્રતિમા બેસાડી શકશે. દર્શન કરવા આવતા લોકોની વચ્ચે સોશલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ વ્યવસ્થા કરવામાં આવે. દર્શનાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola