મહેસાણાઃ ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો ઘટતા દેખાવા લાગ્યું તળિયું, કેટલો જથ્થો બચ્યો?

Continues below advertisement

વરસાદ ખેંચાતા મહેસાણાનો ધરોઈ ડેમ તળીયા ઝાટક થઈ ગયો છે. ડેમમાં માત્ર 30 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે.ઉપરવાસમાં વરસાદ ન પડતા પાણીની આવક થઈ નથી. ડેમમાં પાણીનો જથ્થો ઘટતા તળિયું દેખાવા લાગ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram