ગીર સોમનાથઃ ઊના તાલુકાનો એક માછીમાર રાતો રાત બન્યો કરોડપતિ, શું છે કારણ?

Continues below advertisement

ગીર સોમનાથના ઉના તાલુકાના એક માછીમારની સ્થિતિ રાતો રાત બદલાઈ ગઈ છે. આ માછીમારને અતિ કિંમતી માછલીનો જથ્થો મળી આવતા માછીમાર રાતો રાત કરોડપતિ બની ગયો છે. આ માછલીની આંતરરાષ્ટ્રી બજારમાં ઊંચી કિંમત હોય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram