Gir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાં

ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપની ની અંદર વહેલી સવારે સિંહ પરિવાર જોવા મળ્યો હતો.  કંપનીની નોર્થ કોલોનીમાં આવેલ પ્રસિધ્ધ રાધા કૃષ્ણ મંદિરના પાછળના ભાગેસિંહ, સિંહણ અને 3, બચ્ચાં સાથે ઘૂસી ગયા હતા. મંદિર પરિસરમાં સિંહ પરિવારના આંટાફેરાના સમાચા થી વનતંત્ર, પોલીસ અને કંપનીના સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કર્યું હતું. 

ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપની ની અંદર વહેલી સવારે સિંહ પરિવાર જોવા મળ્યો હતો.  કંપનીની નોર્થ કોલોનીમાં આવેલ પ્રસિધ્ધ રાધા કૃષ્ણ મંદિરના પાછળના ભાગેસિંહ, સિંહણ અને 3, બચ્ચાં સાથે ઘૂસી ગયા હતા. મંદિર પરિસરમાં સિંહ પરિવારના આંટાફેરાના સમાચા થી વનતંત્ર, પોલીસ અને કંપનીના સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કર્યું હતું. 

ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપની ની અંદર વહેલી સવારે સિંહ પરિવાર જોવા મળ્યો હતો.  કંપનીની નોર્થ કોલોનીમાં આવેલ પ્રસિધ્ધ રાધા કૃષ્ણ મંદિરના પાછળના ભાગેસિંહ, સિંહણ અને 3, બચ્ચાં સાથે ઘૂસી ગયા હતા. મંદિર પરિસરમાં સિંહ પરિવારના આંટાફેરાના સમાચા થી વનતંત્ર, પોલીસ અને કંપનીના સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કર્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola