જૂનાગઢમાં કોરોના વકરતા ગિરનાર રોપ-વે કેટલા દિવસ રહેશે બંધ, જુઓ વીડિયો

જૂનાગઢમાં કોરોના વકરતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવાર અને રવિવાર તથા જાહેર રજાના દિવસે  ગિરનાર રોપ-વે બંધ રહેશે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરાઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola