ખાતરમાં કરાયેલા ભાવ વધારા બાદ સરકાર સબસિડી અંગે શું વિચારી રહી છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 03:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાતરમાં સબસિડી વધારતા સરકારને મોટો બોજો પડી શકે છે. હાલ ખાતરની સબસિડી પાછળ કેન્દ્ર સરકાર વર્ષે 1 લાખ કરોડનો બોજ ઉઠાવે છે. ખાતરની પ્રતિ બેગમાં અપાઈ રહેલી 500ની સબસિડીમાં મોટો વધારો કરવાની શક્યતા છે.