ગુજરાત મંત્રીમંડળ અપડેટઃ આવતીકાલે બપોરે દોઢ વાગ્યે યોજાશે મંત્રીમંડળની શપથવિધી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 06:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા મુખ્યમંત્રી મંડળની શપથવિધી આવતીકાલે બપોરે દોઢ વાગ્યે યોજાશે. એબીપી અસ્મિતાએ સૌથી પહેલા આ સમાચાર જાહેર કર્યા હતા. તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા છે.