દસ-પંદર દિવસમાં ગંભીર સ્થિતી થઈ છે ત્યારે માસ પ્રમોશન અંગે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ......

રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે શિક્ષક સંઘના નેતાઓનું કહેવું છે કે, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. શિક્ષકોને ઓડ ઈવેન પદ્ધતિ મુજબ બોલાવવા જોઈએ. રાજ્યમાં દસ-પંદર દિવસમાં ગંભીર સ્થિતી થઈ છે ત્યારે માસ પ્રમોશન અંગે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ......

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola