ભાડાની મિલકત પચાવી પાડનાર હવે સાવધાન, ગુજરાત સરકાર લાવશે નવો કાયદો

Continues below advertisement

કેન્દ્ર સરકારના આધારે ગુજરાત સરકાર ભાડુંઆત માટે નવો કાયદો લાવી રહી છે. ભાડાની મિલકત પચાવી પાડનાર હવે સાવધાન રહે. વિધાનસભામાં ચોમાસુ સત્ર દરમિયાન આ કાયદો લાવવામાં આવશે. હવે ભાડાની મિલકત પચાવવી સહેલી નહીં થાય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram