અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યૂ યથાવત, જુઓ વીડિયો
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્દત વધુ 15 દિવસ માટે લંબાવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં રાત્રે 12થી 6 સુધી કર્ફ્યુ યથાવત રહેશે.
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્દત વધુ 15 દિવસ માટે લંબાવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં રાત્રે 12થી 6 સુધી કર્ફ્યુ યથાવત રહેશે.